top of page
સર્વે જ્ઞાતિજનો માટે ભાગવત સપ્તાહની આમંત્રણ પત્રિકા




1/16
ભાગવત સપ્તાહ ના મુખ્ય કથાકાર
ભાગવત કથા કહેવાનો હેતુ આપણને પાપકર્મોમાંથી મુક્તિ અપાવવાનો છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સત્ય, પ્રેમ અને પવિત્રતા રહે. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે વાસ્તવિક વક્તા દ્વારા વર્ણવેલ કથા ને ગ્રહણ કરો
