top of page

સમસ્ત કચ્છી વાયડા સમાજ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે

ભાગવત સપ્તાહ દરમિયાન ભોજન ના પ્રકાર માટે આપનો અભિપ્રાય આપો 

સર્વે જ્ઞાતિજનો માટે ભાગવત સપ્તાહની આમંત્રણ પત્રિકા

Mockup Spring Postcard_edited.jpg

સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ

પ્રિય મહોદય,

સહર્ષખુશાલી સાથે જણાવવાનું કે પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજી બાવા અને પૂ. મહિષાસુરમર્દિની  માતાજી, કુળદેવી પૂ. શ્રી સમીરી કામદાદેવી માતાજી તેમજ પૂ. વાયુ ભગવાનની અસીમ કૃપાથી... શ્રી સમસ્ત કચ્છી વાયડા વણિક સમાજ દ્વારા સમૂહ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાચણ સંવત ૨૦૮૦ ને કારતક સુદ છટ્ટ તા. ૧૯/૧૧/૨૦૨૩ રવિવારથી સંવત ૨૦૮૦ ને કારતક સુદ તેરસ તા. ૨૫/૧૧/૨૦૨૩ શનિવાર
દરમ્યાન આયોજિત કરવામાં આવેલ છે.

આ સમૂહ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં વ્યાસપીઠ ઉપર પ્રખર વક્તા અને વિદ્વાન શાસ્ત્રીશ્રી એવા માધાપર ગામના નિવાસી પૂ. શ્રી દિપભાઈ વ્યાસ બિરાજશે અને એમની મધુર વાણીમાં અને સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. આ જ્ઞાનમચી સાગર સરિતામાં સ્નાન કરવા અને અમારા આનંદમાં સહભાગી થવા આપ સૌને અમારું ભાવભર્યું કે આમંત્રણ છે.

નિમંત્રકઃ
જીતેન્દ્રભાઈ બી. શા
હ  પરિમલ એચ. શાહ   રીશચન્દ્ર આર.વાયડા   વ્રજલાલ પી. શાહ
      પ્રમુખશ્રી                      ઉપપ્રમુખશ્રી                      મંત્રીશ્રી                            ખજાનચીશ્રી

img_0596.gif

*જાહેરાત* સ્વ. જવેરબેન લક્ષ્મિદાસ શાહ નાં સ્મરણાર્થે ₹ ૫૦૦૧ હસ્તક નવીનભાઈ લક્ષ્મીદાસ શાહ તરફથી ન્યોછાવર

ભાગવત સપ્તાહ ન્યોછાવર રજીસ્ટ્રેશન ચાલુ છે  

ભાગવત સપ્તાહ કાર્યક્રમ દરમિયાન ભોજનની પસંદગી

માટે જ્ઞાનીજનના અભિપ્રાયશું છે તે વાંચો

શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ સમિતિની વિવિધ ટીમ અને તેમની વિગતો

પોથી યાત્રાનો રૂટ
384536751_159452933887092_5452873376280061946_n-min.jpg

શું તમને આ વેબસાઇટ ગમી? તમારો અભિપ્રાય આપો

IMG-20230911-WA0018_edited.jpg

ફીડબેક અને સૂચનો

આભાર

© Copyright

©2023 by SKVVS  V2 -Vayda Community Online

bottom of page